Gallery Image
  • Gallery Image

કેવલ સાગર (NPK 12:61:00) ફર્ટીલાઈઝર

ફાયદા :

  • પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય હોવાથી છંટકાવ કરવાથી પાંદડા ઝડપથી શોષી લે છે.
  • ૬૧% ફોસ્ફરસ છોડના થડની મજબુતાઇ વધારી વજન ઉચકવાની ક્ષમતામાં વધારો કરે છે.
  • પાકનાં ફળો અને ફુલોની સંખ્યામાં વધારો કરી ફળબેસવામાં મદદ કરે છે.
  • પાકમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો કરી ખોરાક બનવાની ક્રિયા ઝડપી બનાવે છે. અને ખોરાકને દાણા તથા ફળ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.
  • પાકમાં વધુ માત્રામાં ફાલ માટે અને એક જ સાથે ફાલ કઢાવવામાં મદદરૂપ થાય છે.
  • બીજા જંતુનાશકો સાથે ભેળવીને પણ છંટકાવ કરી શકાય છે.

વાપરવાની રીતઃ

વિવિધ પાકોમાં છંટકાવ માટે તથા ટપક સિંચન માટે ઉપયોગ કરી શકાય છે.

ઉપયોગનું પ્રમાણ :

૧ થી ૩ કિલો પ્રતિ એકર

પેકીંગ :

૧ કિલો, ૨૫ કિલો